
The Shastra Poojan organized by Rander Adajan Jahangirpura Rajput Samaj was successfully conducted on Friday, 5th October 2025. The ceremony...
Our mission is to actively engage and empower the Rander Adajan Jahangirpura Rajput Samaj by organizing cultural, educational, and social initiatives that strengthen unity, preserve our heritage, and support the overall development of our members. Through inclusive participation, transparent leadership, and collaborative efforts, we strive to create lasting value for current and future generations of our Samaj.
Our vision is to build a united and vibrant community for the members of the Rander Adajan Jahangirpura Rajput Samaj — one that celebrates our shared cultural heritage, strengthens bonds of unity, and drives social progress. We are committed to creating a dynamic platform for meaningful connections, knowledge exchange, and collective advancement, enriching lives and contributing to the lasting growth and pride of our Rajput Samaj.
At Rander Adajan Jahangirpura Rajput Samaj, our values guide us toward unity, inclusivity, and respect. We take pride in our Rajput heritage and work to preserve our cultural traditions. With integrity and transparency, we build trust and strong relationships within our community. Dedicated to service, we support social and charitable initiatives, while promoting empowerment, lifelong learning, and personal growth for all members.

The Shastra Poojan organized by Rander Adajan Jahangirpura Rajput Samaj was successfully conducted on Friday, 5th October 2025. The ceremony...

The Mahila of Rander Adajan Jahangirpura Rajput Samaj successfully organized a Yoga Awareness Program ahead of International Yoga Day to...

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે રાજપૂત સમાજના વડીલ સભ્ય શ્રી રણજીતસિંહ રાઠોડનું તા. 28/08/2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી પરિવારજનો તેમજ સમગ્ર સમાજને અપૂરણીય ખોટ પડી છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સમગ્ર રાજપૂત સમાજ…
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે રાજપૂત સમાજના વડીલ સભ્ય શ્રી રણજીતસિંહ રાઠોડનું તા. 28/08/2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી પરિવારજનો તેમજ સમગ્ર સમાજને અપૂરણીય ખોટ પડી છે.
પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સમગ્ર રાજપૂત સમાજ પરિવાર તરફથી દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ 🙏
રાજપૂત સમાજના યુવાનોને શિક્ષણ, રમતગમત, સરકારી સેવા, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે **“સમાજ ગૌરવ સન્માન સમારોહ”**નું આયોજન કરવામાં આવશે. સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનાવવામાં આવશે. શિક્ષણ, રોજગાર અને આત્મનિર્ભરતા દ્વારા સમાજની નવી…
રાજપૂત સમાજના યુવાનોને શિક્ષણ, રમતગમત, સરકારી સેવા, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે **“સમાજ ગૌરવ સન્માન સમારોહ”**નું આયોજન કરવામાં આવશે.
સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનાવવામાં આવશે. શિક્ષણ, રોજગાર અને આત્મનિર્ભરતા દ્વારા સમાજની નવી પેઢીને વધુ સશક્ત બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
📅 તારીખ: 20/10/2026
⏰ સમય: સવારે 09:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી
📍 સ્થળ: VISHVAKARMA PARTY PLOT, Olpad, Gujarat
સમાજ માટે વાડી બનાવી. સમૂહ લગ્નોત્સવ નું આયોજન. સમાજ તેમજ રાષ્ટ્ર ના વિકાસ માટે ઉચ્ચ કક્ષા ના યુવાન મળી શકે.તે માટે આઇ.એ.એસ તેમજ આઇ.પી.એસ,જી.પી.એસ નું શિક્ષણ આપવું. સમાજલક્ષી પ્રવૃતિ જેવી કે રક્તદાન કેમ્પ, બહેનોની સમસ્યાઓની / ઉકેલ,આત્મનિર્ભર ના તજજ્ઞો દ્વારા વક્તવ્ય નું આયોજન. આધુનિક ટેકનોલોજી…

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે રાજપૂત સમાજના વડીલ સભ્ય શ્રી રણજીતસિંહ રાઠોડનું તા. 28/08/2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી પરિવારજનો તેમજ સમગ્ર સમાજને અપૂરણીય ખોટ પડી છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સમગ્ર રાજપૂત સમાજ…
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે રાજપૂત સમાજના વડીલ સભ્ય શ્રી રણજીતસિંહ રાઠોડનું તા. 28/08/2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી પરિવારજનો તેમજ સમગ્ર સમાજને અપૂરણીય ખોટ પડી છે.
પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. સમગ્ર રાજપૂત સમાજ પરિવાર તરફથી દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ 🙏
રાજપૂત સમાજના યુવાનોને શિક્ષણ, રમતગમત, સરકારી સેવા, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે **“સમાજ ગૌરવ સન્માન સમારોહ”**નું આયોજન કરવામાં આવશે. સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનાવવામાં આવશે. શિક્ષણ, રોજગાર અને આત્મનિર્ભરતા દ્વારા સમાજની નવી…
રાજપૂત સમાજના યુવાનોને શિક્ષણ, રમતગમત, સરકારી સેવા, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે **“સમાજ ગૌરવ સન્માન સમારોહ”**નું આયોજન કરવામાં આવશે.
સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનાવવામાં આવશે. શિક્ષણ, રોજગાર અને આત્મનિર્ભરતા દ્વારા સમાજની નવી પેઢીને વધુ સશક્ત બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
📅 તારીખ: 20/10/2026
⏰ સમય: સવારે 09:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી
📍 સ્થળ: VISHVAKARMA PARTY PLOT, Olpad, Gujarat
સમાજ માટે વાડી બનાવી. સમૂહ લગ્નોત્સવ નું આયોજન. સમાજ તેમજ રાષ્ટ્ર ના વિકાસ માટે ઉચ્ચ કક્ષા ના યુવાન મળી શકે.તે માટે આઇ.એ.એસ તેમજ આઇ.પી.એસ,જી.પી.એસ નું શિક્ષણ આપવું. સમાજલક્ષી પ્રવૃતિ જેવી કે રક્તદાન કેમ્પ, બહેનોની સમસ્યાઓની / ઉકેલ,આત્મનિર્ભર ના તજજ્ઞો દ્વારા વક્તવ્ય નું આયોજન. આધુનિક ટેકનોલોજી…
Repellendus litora velit irure ea nostrud cum autem, quam. Gravida harum incidunt varius volutpat facilisi purus, eum rerum, hymenaeos sit quaerat dictumst doloremque ultrices impedit, iaculis





Our Team

President

President

Vice President

Vice President

Treasurer

Treasurer

Minister

Minister

Deputy Minister

Deputy Minister

President

President

Vice President

Vice President

Treasurer

Treasurer

Minister

Minister

Deputy Minister

Deputy Minister

President

President